ગુજરાત રાજ્યમાં આજે 11 મે ના રોજ કોરોનાના નવા 10,990 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 15,198 દર્દીઓ સ્વસ્થ થયા :વધુ 118 દર્દીઓના મોત :કુલ મૃત્યુઆંક 8629 થયો : કુલ 5,63,133 લોકોએ કોરોનાને હરાવ્યો : આજે વધુ 2,18,513 લોકોનું રસીકરણ કરાયું અને સતત સાતમા દિવસે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યા વધુ છે.
જિલ્લાઓમાં નોંધાયેલ કેસ…
અમદાવાદમાં 3127 કેસ, વડોદરામાં 1057 કેસ, સુરતમાં 1055 કેસ, રાજકોટમાં 553 કેસ, જામનગરમાં 516 કેસ, જૂનાગઢમાં 473 કેસ, મહેસાણામાં 418 કેસ, ભાવનગરમાં 364 કેસ, ગાંધીનગરમાં 273 કેસ, મહીસાગરમાં 255 કેસ,
આણંદમાં 231 કેસ, અમરેલી અને બનાસકાંઠામાં 212 કેસ, ખેડામાં 198 કેસ, પંચમહાલમાં 183 કેસ,
કચ્છમાં 181 કેસ, ગીર સોમનાથમાં 180 કેસ, અરવલ્લીમાં 166 કેસ, દાહોદમાં 158 કેસ, સાબરકાંઠામાં 149 કેસ, પાટણમાં 145 કેસ,
ભરૂચમાં 142 કેસ, નવસારીમાં 106 કેસ નોંધાયા…
હાલમાં 1,31,832 એક્ટિવ કેસ…
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…