મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, 1 સપ્ટેમ્બરથી શાળાઓ, કોલેજો અને કોચિંગ 9 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે ખોલી શકાય છે. તેમણે એમ પણ કહ્યું કે 9 મા ધોરણથી નીચેના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલવાનો નિર્ણય આગામી તબક્કામાં લેવામાં આવશે. દિલ્હી સરકારે શાળાઓ ખોલવા અંગે નિર્ણય લેવા માટે એક નિષ્ણાત સમિતિ તૈયાર કરી હતી. નિષ્ણાત સમિતિની ભલામણો બાદ દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ શાળા ખોલવાનો નિર્ણય કર્યો.
It has been decided to resume schools, colleges, coaching activities in Delhi with all precautions, in a phased manner. From 1st Sept, classes for std 9-12 in all schools, their coaching classes as well as all colleges/universities will be permitted to resume: Delhi Education Min pic.twitter.com/ZhNpdM1mhX
— ANI (@ANI) August 27, 2021
Schools in Delhi to re-open in a phased manner. Classes for std 9th to 12th will begin from September 1st. Classes for std 6th to 8th will begin from September 8th. pic.twitter.com/BqlL0PQ0Mf
— ANI (@ANI) August 27, 2021
શુક્રવારે દિલ્હી સરકારમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પત્રકાર પરિષદ યોજીને શાળા ખોલવાની જાહેરાત કરી હતી. મનીષ સિસોદિયાએ કહ્યું કે દિલ્હી સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં 70 ટકા લોકો શાળાઓ ખોલવાની તરફેણમાં હતા. જો કે, શાળા હજુ પણ ઓનલાઇન અને ઑફલાઇન બંને રીતે ચલાવવામાં આવશે. વિદ્યાર્થીઓને શાળામાં આવવા માટે તેમના માતાપિતાની પરવાનગીની જરૂર પડશે અને કોઈપણ બાળકને શાળામાં આવવાની ફરજ પાડવામાં આવશે નહીં.
મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, 1 સપ્ટેમ્બરથી શાળાઓ, કોલેજો અને કોચિંગ 9 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે ખોલી શકાય છે. તેમણે એમ પણ કહ્યું કે 9 મા ધોરણથી નીચેના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલવાનો નિર્ણય આગામી તબક્કામાં લેવામાં આવશે. દિલ્હી સરકારે શાળાઓ ખોલવા અંગે નિર્ણય લેવા માટે એક નિષ્ણાત સમિતિ તૈયાર કરી હતી. નિષ્ણાત સમિતિની ભલામણો બાદ દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ શાળા ખોલવાનો નિર્ણય કર્યો.
નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…