જાણો ગુજરાતમાં દરેક જિલ્લામાં આજના કેટલા કેસ નોંધાયા અને કેટલા દર્દીઓ સ્વસ્થ થયા..!!

ગુજરાત રાજ્યમાં કોરોના થાક્યો :આજે 31 મે ના રોજ નવા 1681 કેસ નોંધાયા : વધુ 4721 દર્દીઓ સ્વસ્થ થયા :વધુ 18 દર્દીઓના મોત : કુલ મૃત્યુઆંક 9833 થયો : કુલ 7,66,991 લોકોએ કોરોનાને હરાવ્યો : આજે 2,00,317 લોકોનું રસીકરણ કરાયું.

જિલ્લાઓમાં નોંધાયેલ કેસ…

વડોદરામાં 327 કેસ, અમદાવાદમાં 270 કેસ, સુરતમાં 217 કેસ, રાજકોટમાં 127 કેસ, જૂનાગઢમાં 88 કેસ, પોરબંદરમાં 71 કેસ, જામનગરમાં 65 કેસ, ગીર સોમનાથમાં 45 કેસ, નવસારીમાં 45 કેસ, ભરૂચમાં 41 કેસ, આણંદમાં 36 કેસ, પંચમહાલમાં 34 કેસ, ખેડામાં 33 કેસ, વલસાડમાં 32 કેસ, બનાસકાંઠા અને કચ્છમાં 30-30 કેસ, અમરેલીમાં 28 કેસ નોંધાયા છે.

હાલમાં ગુજરાતમાં 32,345 એક્ટિવ કેસ છે.

● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *