જાણો ગુજરાતમાં દરેક જિલ્લામાં આજના કેટલા કેસ નોંધાયા અને કેટલા દર્દીઓ સ્વસ્થ થયા..!!

ગુજરાત રાજ્યમાં કોરોના હાંફ્યો : નવા 2521 કેસ નોંધાયા : વધુ 7965 દર્દીઓ સ્વસ્થ થયા :વધુ 27 દર્દીઓના મોત :કુલ મૃત્યુઆંક 9761 થયો : કુલ 7.50.015 લોકોએ કોરોનાને હરાવ્યો: આજે 2.36.541 લોકોનું રસીકરણ કરાયું.

જિલ્લાઓમાં નોંધાયેલ કેસ…

વડોદરામાં 480 કેસ, અમદાવાદમાં 348 કેસ, સુરતમાં 312 કેસ, રાજકોટમાં 190 કેસ, જૂનાગઢમાં 144 કેસ, ભાવનગરમાં 91 કેસ, જામનગરમાં 83 કેસ, અમરેલીમાં 80 કેસ, ગીર સોમનાથમાં 67 કેસ, પોરબંદરમાં 66 કેસ, પંચમહાલમાં 65 કેસ, નવસારીમાં 60 કેસ, ભરૂચમાં 57 કેસ, કચ્છમાં 53 કેસ, આણંદ અને બનાસકાંઠામાં 51-51 કેસ, ગાંધીનગરમાં 46 કેસ, સાબરકાંઠામાં 42 કેસ નોંધાયા.

હાલમાં ગુજરાતમાં 43,611 એક્ટિવ કેસ છે.

● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *