જાણો ગુજરાતમાં દરેક જિલ્લામાં આજના કેટલા કેસ નોંધાયા અને કેટલા દર્દીઓ સ્વસ્થ થયા..!!

ગુજરાત રાજ્યમાં આજે 12 મે ના રોજ કોરોનાના નવા 11,017 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 15264 દર્દીઓ સ્વસ્થ થયા :વધુ 102 દર્દીઓના મોત :કુલ મૃત્યુઆંક 8731 થયો : કુલ 5,78,397 લોકોએ કોરોનાને હરાવ્યો : આજે વધુ 1,87,724 લોકોનું રસીકરણ કરાયું: સતત સાતમા દિવસે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યા વધુ છે.

જિલ્લાઓમાં નોંધાયેલ કેસ…

અમદાવાદમાં 2883 કેસ, સુરતમાં 1045 કેસ,
વડોદરામાં 1148 કેસ, રાજકોટમાં 621 કેસ, જામનગરમાં 511 કેસ, મહેસાણામાં 411 કેસ, જૂનાગઢમાં 484 કેસ, ભાવનગરમાં 436 કેસ, ગાંધીનગરમાં 265 કેસ, અમરેલીમાં 256 કેસ,
બનાસકાંઠામાં 255 કેસ, પંચમહાલમાં 254 કેસ, આણંદમાં 199 કેસ, ભરૂચમાં 197 કેસ, ગીર સોમનાથમાં 193 કેસ, ખેડા અને કચ્છમાં 175 કેસ,
મહીસાગરમાં 163 કેસ, પાટણમાં 138 કેસ, સાબરકાંઠામાં 134 કેસ, દેવભૂમિ દ્વારકામાં 129 કેસ,
અરવલ્લીમાં 125 કેસ, વલસાડમાં 122 કેસ,
દાહોદમાં 114 કેસ, નવસારીમાં 110 કેસ નોંધાયા

હાલમાં 1,27,483 એક્ટિવ કેસ…

● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *