નવી દિલ્હી: હનુમાન જયંતિના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના મોરબીમાં ભગવાન હનુમાનની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે.
हनुमान जयंती के अवसर पर प्रधानमंत्री कल गुजरात के मोरबी में वीडियो कॉन्फ्रेंसिंग के जरिए हनुमान जी की 108 फीट ऊंची प्रतिमा का लोकार्पण करेंगे। हनुमानजी 4 धाम परियोजना के तहत देश भर में चारों दिशाओं में स्थापित की जा रही 4 प्रतिमाओं में से यह दूसरी प्रतिमा है:प्रधानमंत्री कार्यालय pic.twitter.com/K4qwPpFPXy
— ANI_HindiNews (@AHindinews) April 15, 2022
વડા પ્રધાન કાર્યાલય વતી માહિતી જાહેર કરતી વખતે તેમણે જણાવ્યું હતું કે, “હનુમાન જયંતિના અવસરે વડાપ્રધાન આવતીકાલે ગુજરાતના મોરબીમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે. 4 ધામ પ્રોજેક્ટ હેઠળ દેશભરમાં ચારેય દિશામાં સ્થાપિત ચાર મૂર્તિઓમાંથી આ બીજી મૂર્તિ છે.
નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…