કોંગ્રેસે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલનો ગુજરાતમાં એક ઓટો ડ્રાઈવરના ઘરે જમવાનો વીડિયો શેર કર્યો છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે પંજાબ અને ગુજરાતના
Category: ગુજરાત
ગુજરાતમાં નહીં જીતે ‘સપના વેચનારા’ – અરવિંદ કેજરીવાલ પર અમિત શાહનો કટાક્ષ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સત્તારૂઢ ભાજપ ફરી એકવાર ગુજરાતમાં તેમના ગૃહ મતવિસ્તારમાં બે તૃતીયાંશ બહુમતી સાથે સરકાર બનાવશે.
શું અલ્પેશ કથીરિયા બનશે આગામી ચૂંટણી માં સુરતનો કિંગ મેકર?
આજે જ્યારે સુરતમાં પાસ દ્વારા તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તેમના સમર્થનમાં આપ,ભાજપ, કોંગ્રેસ ના નેતા અને સામાજિક આગેવાન પણ જોડાયા હતા.
PM નરેન્દ્ર મોદીનો વધુ એક ગુજરાત પ્રવાસ, જાણો એમની ખાસ મુલાકાત
PM મોદી 29 જુલાઈ 2022 ના ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી), ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિસ સેન્ટર
સુરત કતારગામ માં એમ્બ્રોડરી મશીન ચડાવતા સમયે મશીન નીચે પટકાતા 2 કામદારના મોત… જુઓ લાઈવ CCTV
સુરતની કતારગામ GIDCમાં દૂર્ઘટના સર્જાઈ હતી. જેમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતાં. એમ્બ્રોડરી મશીનને ક્રેનથી ચડાવવા જતાં અકસ્માત સર્જાયો હતો. બીજા માળે ક્રેન
PM મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે પહોંચ્યા, એરપોર્ટ પર કર્યું સ્વાગત.. જાણો 2 દિવસીય કાર્યક્રમ..
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મહિનામાં બીજી વખત ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે. આ બે દિવસીય મુલાકાત દરમિયાન પીએમ મોદી ગુજરાતમાં 21000 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ
ગુજરાતઃ ઈ-ટ્રાફિક કોર્ટ ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે, ટ્રાફિક મેમોની વસૂલાત મામલે સુનાવણી દરમિયાન હાઈકોર્ટની વિચારણા હેઠળનો મુદ્દો
રાજ્યમાં ટ્રાફિક નિયમોના અમલને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ કરવામાં આવશે. ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પર ઈ-મેમોની સાથે સીધી FIR
પીએમ મોદી પોતાના શિક્ષકને મળ્યા, પ્રેમથી વડાપ્રધાનના માથા પર હાથ મૂક્યો
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની એક દિવસીય મુલાકાતે છે. આ દરમિયાન PM મોદી શુક્રવારે ગુજરાતના નવસારીમાં તેમના ભૂતપૂર્વ શાળાના શિક્ષકને મળ્યા હતા. વડાપ્રધાન મોદી નવસારીમાં
સુરતના યુવાને પોતાના જન્મદિવસે કરી હેલ્પીંગ ચેરીટેબલ ટ્રસ્ટ ની શરૂઆત…
આજે એક એવા વ્યક્તિ નો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જેઓ વર્ષ 2019 થી નિઃસ્વાર્થ સોશ્યલ મીડિયા નો સદ્ઉપયોગ કરી આજ દિન સુધી અનેક જરૂરિયાતમંદ
સુરતના સરસાણા ખાતે ત્રિદિવસીય ‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-૨૦૨૨’નો શુભારંભ
સુરત:શુક્રવાર: સુરતના સરસાણા ઈન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર ખાતે તા.૨૯ એપ્રિલથી ૧ મે દરમિયાન સરદારધામ દ્વારા આયોજિત ત્રિદિવસીય SRK ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્ઝિબિશનનો વડાપ્રધાનશ્રી